Download Book
જૈન શાસન ના તત્વજ્ઞાનને, નિગોદથી નિર્વાણ સુધીની આપણી પોતાની આત્મકથાને સરળ ભાષામાં સમજાવતી પ્રવચનમાળાએટલે તત્વઝરણું.
આ એક જ પુસ્તક ના વાંચનથી જૈન શાસનનું પાયાનું ઘણું જ્ઞાન મેળવી શકાય.