કલ્યાણમિત્ર

Category
Gujarati
Tags
ગુજરાતી
About This Project

જીવનથી કંટાળશો નહિ, મૃત્યુ થી ડરશો નહિ. જીવનને સમાધિ થી ભરી દો, મોત ને મહોત્સવ બનાવી દો.

જીવન થી થાકેલા હારેલા – કંટાળેલા- નિરાશા  અને તણાવો થી ઘેરાયેલા માનવો ને જીવનમાં સમાધિ આપવાની તથા માંદગી – અકસ્માત કે મૃત્યુના  બિછાને પોઢેલાને સમાધિદાન કરવાની માસ્ટર કી આપતું કલ્યાણમિત્ર પુસ્તક દરેકના  ઘરમાં હોવું જ જોઈએ.