જીવનથી કંટાળશો નહિ, મૃત્યુ થી ડરશો નહિ. જીવનને સમાધિ થી ભરી દો, મોત ને મહોત્સવ બનાવી દો.
જીવન થી થાકેલા હારેલા – કંટાળેલા- નિરાશા અને તણાવો થી ઘેરાયેલા માનવો ને જીવનમાં સમાધિ આપવાની તથા માંદગી – અકસ્માત કે મૃત્યુના બિછાને પોઢેલાને સમાધિદાન કરવાની માસ્ટર કી આપતું કલ્યાણમિત્ર પુસ્તક દરેકના ઘરમાં હોવું જ જોઈએ.